Mark 4:41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, ‘આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?’
Mark 4:41 in Other Translations
King James Version (KJV) And they feared exceedingly, and said one to another, What manner of man is this, that even the wind and the sea obey him?
American Standard Version (ASV) And they feared exceedingly, and said one to another, Who then is this, that even the wind and the sea obey him?
Bible in Basic English (BBE) And their fear was great, and they said one to another, Who then is this, that even the wind and the sea do his orders?
Darby English Bible (DBY) And they feared [with] great fear, and said one to another, Who then is this, that even the wind and the sea obey him?
World English Bible (WEB) They were greatly afraid, and said to one another, "Who then is this, that even the wind and the sea obey him?"
Young's Literal Translation (YLT) and they feared a great fear, and said one to another, `Who, then, is this, that even the wind and the sea do obey him?'
And
καὶ
kai
kay
they feared
ἐφοβήθησαν
phobeō
foh-VAY-oh
φόβον
phobos
FOH-vose
exceedingly,
μέγαν
megas
MAY-gahs
and
καὶ
kai
kay
said
ἔλεγον
legō
LAY-goh
to
πρὸς
pros
prose
one another,
ἀλλήλους
allēlōn
al-LAY-lone
What
Τίς
tis
tees
manner of man
ἄρα
ara
AH-ra
this,
οὗτός
houtos
OO-tose
is
ἐστιν
esti
ay-STEE
that
ὅτι
hoti
OH-tee
even
καὶ
kai
kay
the
ὁ
ho
oh
wind
ἄνεμος
anemos
AH-nay-mose
and
καὶ
kai
kay
the
ἡ
ho
oh
sea
θάλασσα
thalassa
THA-lahs-sa
obey
ὑπακούουσιν
hypakouō
yoo-pa-KOO-oh
him?
αὐτῷ
autos
af-TOSE
Read Full Chapter :
Mark 4
Cross Reference
લૂક 8:25
ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”
1 શમુએલ 12:24
માંત્ર યહોવૅંથી ગભરાઇને ચાલો, અને સાચા હૃદયથી યહોવાની શ્રદ્ધાપૂર્વક સેવા કરો. તમાંરે માંટે જે મહાન કાર્યો તેણે કર્યા છે તેનો વિચાર કરો.
માથ્થી 14:32
ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા.
ગીતશાસ્ત્ર 89:7
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.
માલાખી 2:5
યહોવા કહે છે, “તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો. અને તે મેં આપ્યાં. તેમણે મારા પ્રત્યે આદરભાવ રાખવાનો હતો અને પહેલાં તેઓ મારા નામનો ડર રાખીને ચાલતા હતા પણ ખરા.
માથ્થી 8:27
આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”
માર્ક 5:33
તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી.તેણે ઈસુને આખી વાત કહી.
યૂના 1:15
પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો.
1 શમુએલ 12:18
પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.
અયૂબ 38:11
મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’
યૂના 1:9
તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.
માર્ક 7:37
લોકો ખરેખર નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, ‘ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરાં માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે.’
પ્રકટીકરણ 15:4
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે. બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે! કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે. બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે, કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
હિબ્રૂઓને પત્ર 12:28
આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવંુ અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય.
લૂક 4:36
આશ્ચર્યચકિત પામેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા: “આનો અર્થ શું? આ માણસના શબ્દોમાં આ તે કેવો અધિકાર! અને તાકાત છે? કે અશુદ્ધ આત્માઓ પણ તેને આધીન થઈને બહાર નીકળી જાય છે.”